બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ


 

તા. 8-10-2010, સારંગપુર

આજે સ્વામીશ્રી અહીંથી જૂનાગઢ પધારવાના હતા. આ સંદર્ભમાં રૂપચોકીમાં બેઠેલા નીલકંઠસેવા સ્વામી કહે : ‘અહીંથી જૂનાગઢ પધારો છો, તો ત્યાં ફાવશે ? ત્યાં તો પથ્થરિયું પાણી છે.’
સ્વામીશ્રી કેફમાં કહે : ‘અરે ! ગુણાતીતાનંદ સ્વામી રહેલા છે, શ્રીજીમહારાજ પણ પધારેલા છે, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજની ભૂમિ છે. પથ્થરિયું પાણી એમણે પચાવ્યું તો આપણે ન પચાવી શકીએ ?’

0 YOR REVIEW

Featured post

DOM touchstart Event Touch this paragraph to trigger a function that will write "Hello World". Note: This example is for ...

Popular posts